વિવાદોનો પર્યાય એવી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે જુનાગઢમાં ભવનાથમાં દર વર્ષે આયોજિત થતા...
પ્રખ્યાત અભિનેત્રી પ્રવિણા દેશપાંડેનું 17 ફેબ્રુઆરી 2026 ના રોજ 60 વર્ષની વયે મલ્ટીપલ માયલોમા...
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા ડૉ. મોહન ભાગવતે મંગળવારે લખનૌના નિરાલા નગરમાં સરસ્વતી...
ગુજરાતમાં ખાસ સુધારણા અભિયાન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR )પૂર્ણ થયા બાદ રાજ્યની અંતિમ મતદાર...
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી-ચેન્નાઈ જીટી એક્સપ્રેસના એક કોચમાં અચાનક આગ...
વિવાદોનો પર્યાય એવી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે જુનાગઢમાં ભવનાથમાં દર વર્ષે આયોજિત થતા મહાશિવરાત્રીના આધ્યાત્મિક મેળા મૃગીકુંડમાં સાધુઓ સાથે સ્નાન કરી...
ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન સૌરાષ્ટ્ર ઘરખેડ ગણોત વહીવટ પતાવટ અને ખેતીની જમીન વટહુકમ, 1949ની કલમ-75 અને 75(એ)માં સુધારા સૂચવતું વિધેયક ગૃહમાં...
પ્રખ્યાત અભિનેત્રી પ્રવિણા દેશપાંડેનું 17 ફેબ્રુઆરી 2026 ના રોજ 60 વર્ષની વયે મલ્ટીપલ માયલોમા કેન્સર સાથે લાંબા સંઘર્ષ બાદ અવસાન થયું. તેઓ...
વડોદરા: શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈએસઆઈ રોડ પર આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક આગ ભભૂકી ઊઠતા વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટના...
વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં 25 શાળાઓ અને કોર્ટને બોમ્બ થ્રેટ મળી હજુ સુધી કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પોલીસ દ્વારા...
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવિન આગામી 20થી 22 ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદ, ગાંધીનગર...
( પ્રતિનિધિ )વડોદરા,તા.17 સીબીએસઈ અને ગુજરાત બોર્ડની પરીક્ષાઓને લઈને વડોદરા શહેર પોલીસ વિભાગ પણ સજ્જ બન્યું છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની...
વડોદરા પાલિકાની બજેટ સભામાં ‘તિરંગા’ના ખર્ચ મુદ્દે સંગ્રામ: કોર્પોરેટર આશિષ જોષીના વિવાદાસ્પદ નિવેદનથી ભારે હોબાળોગૌરવ કે વેડફાટ? તિરંગા અને ભગવા ઝંડાના ખર્ચ...
ગુજરાતમાં ખાસ સુધારણા અભિયાન સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR )પૂર્ણ થયા બાદ રાજ્યની અંતિમ મતદાર યાદી જાહેર કરવામાં આવી છે. નવી યાદી મુજબ...
ફાયર ફાઈટરોનું દિલધડક રેસ્ક્યુ ઓપરેશન ઇલેક્ટ્રિક પેનલમાં શોર્ટ સર્કિટ થતા ‘અર્થ આઈકોન’ બિલ્ડિંગમાં આગ લાગી, સદનસીબે કોઈ જાનહાનિ નહીં (પ્રતિનિધિ), વડોદરા. તા.17...
કંપની બંધ કરાવવાની અને જાનથી મારી નાખવાની ધમકી, અગાઉ રૂ. 19.07 લાખ બળજબરીથી પડાવ્યાનો આક્ષેપ પ્રતિનિધિ, વડોદરા | તા. 17 રણોલી ખાતે...
નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં બજરંગ દળના કાર્યકરોનો હોબાળોઅગાઉ છેડતી અને જાનથી મારી નાખવાની ધમકી આપનાર માસુમ મહીડાએ બાઈકને ટક્કર મારતા વિવાદ વકર્યો(પ્રતિનિધિ)...
મહારાષ્ટ્રના વર્ધા જિલ્લામાંથી પસાર થઈ રહેલી નવી દિલ્હી-ચેન્નાઈ જીટી એક્સપ્રેસના એક કોચમાં અચાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી મચી હતી. ટ્રેન નવી...
ભારતમાં દર વર્ષે માર્ગ અકસ્માતોના કારણે હજારો લોકોના જીવ જાય છે. આ ચિંતાજનક સ્થિતિને ઘટાડવા અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર...
રહેણાંક મકાનમાં છૂપી રીતે ગૌવંશની કતલ, ગૌમાંસનો જથ્થો અને સાધનો કબજે(પ્રતિનિધિ) નડિયાદ, તા.17નડિયાદ શહેરના સંવેદનશીલ ગણાતા પાંચ હાટડી વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં...
લાંબી દલીલો બાદ કોર્ટનો સમય પૂર્ણ, બુધવારે નિર્ણાયક સુનાવણી(પ્રતિનિધિ) વડોદરા, તા.17બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA)ની રસાકસીભરી ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામ જાહેર થવા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.17 વડોદરા ડિવિઝનના સુરત – વડોદરા સેક્શન પર બ્રિજ નંબર 551 પર સ્ટીલ ગર્ડરને PSC ગર્ડરથી બદલવા માટે, 18 ફેબ્રુઆરી,...
પ્રતિનિધિ )વડોદરા,તા.17 વડોદરા શહેરમાં ફરી એકવાર હવામાનમાં પલ્ટો જોવા મળ્યો હતો. સવારે વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. મંગળવારે મહત્તમ 34.4 ડીગ્રી અને...
ઉદ્યોગ અને યુનિવર્સિટી વચ્ચેનો આવા પ્રકારનો સહયોગ સંશોધન ક્ષમતામાં વધારો કરશે 100 બેન્ચ, નવા સેમિનાર હોલ માટે 80 ખુરશીઓ તથા 35 ડેસ્કટોપ...
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે તા. ૧૮ ફેબ્રુઆરીએ વર્ષ 2026-2027 માટેનું રાજ્યનું બજેટ રજૂ થવાનું છે. રાજ્યના નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં આવતીકાલે પાંચમી વખત...
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મંગળવારે ભારત પહોંચ્યા. તેમણે મુંબઈમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી. બંને નેતાઓએ સંયુક્ત રીતે ટાટા-એરબસ H-125 હેલિકોપ્ટર એસેમ્બલી...
આવક વધારવા ₹200 કરોડના ‘બ્લ્યુ મ્યુનિસિપલ બોન્ડ’ અને સરકારી પ્લોટ્સની હરાજી દ્વારા ₹300 કરોડ મેળવવાનું આયોજન પાછલા દાયકાની સરખામણીએ વિકાસ કામોના ખર્ચમાં...
મહાશિવરાત્રી પર્વ નિમિત્તે બ્રહ્માકુમારીઝ અટલાદરા સેવા કેન્દ્ર દ્વારા 90 હજાર ડાયમંડથી સુશોભિત શિવલિંગની ભવ્ય પ્રતિકૃતિના દર્શન ભાવિકો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા....
કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ગ્રેટ નિકોબાર મેગા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને મોટી રાહત મળી છે. મલાક્કા સ્ટ્રેટ નજીક આવેલું ગ્રેટ નિકોબાર ટાપુ વિશ્વના સૌથી વ્યસ્ત...
વડોદરા લોકસભાના યુવા સાંસદ ડૉ. હેમાંગ જોષી દ્વારા વડોદરાના યુવાનો માટે એક દ્રષ્ટિપૂર્ણ અને પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. તેમના માર્ગદર્શન હેઠળ...
2021 ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપ 2026 ના લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગયું છે. મંગળવારે વરસાદને કારણે ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચેની મેચ...
ભારત AI ઇમ્પેક્ટ સમિટમાં બેંગલુરુ સ્થિત AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની Bharat1.AI એ વિશ્વનું પ્રથમ AI શહેર બનાવવાની જાહેરાત કરી. આ AI શહેર કર્ણાટકની...
પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન મુંબઈના લોકભવનમાં મુલાકાત કરી રહ્યા છે. આ ચર્ચાનો હેતુ ભારત અને ફ્રાન્સ વચ્ચેની ભાગીદારીને વધુ...
27 વર્ષીય ભારતીય ક્રિકેટર ઇશાન કિશન હાલમાં જબરદસ્ત ફોર્મમાં જોવા મળી રહ્યો છે. આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026માં પાકિસ્તાન સામે રમાયેલી...
BNP પ્રમુખ તારિક રહેમાન બાંગલાદેશના નવા વડા પ્રધાન બન્યા છે. રાષ્ટ્રપતિ મોહમ્મદ શહાબુદ્દીને સંસદમાં તારિકને પદના શપથ લેવડાવ્યા. રહેમાન ઉપરાંત ૨૫ કેબિનેટ...
ભવનાથના મૃગીકુંડમાં સ્નાન કરવાના વિવાદ વચ્ચે કીર્તિ પટેલે હવે ઈન્દ્રભારતી બાપુને લઈ કહી આ વાત
ખેડૂતો આનંદો: ગેરકાયદે વેચાયેલી જમીન 3 મહિનામાં મૂળ ખાતેદારને પરત મળશે, વિધાનસભામાં મહત્વપૂર્ણ સુધારા વિધેયક પસાર
પ્રખ્યાત અભિનેત્રી પ્રવિણા દેશપાંડેનું કેન્સરના કારણે નિધન, મુંબઈમાં અંતિમ સંસ્કાર કરાયા
વડોદરાના પશ્ચિમ વિસ્તારના મકાનમાં આગ, ફાયર બ્રિગેડની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
બોમ્બની ધમકીને પગલે એટીએસ સહિત કેન્દ્ર અને રાજ્યની વિવિધ એજન્સીઓ સાથે સંકલનથી તપાસ
ગુજરાતમાં ત્રણ દિવસીય પ્રવાસે આવી રહ્યા છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવિન
બોર્ડની પરીક્ષા અન્વયે પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં સંકલનની બેઠક મળી
વારંવાર ‘ સળી ‘ કરવાની કુટેવ ધરાવતા આશિષ જોશી ‘ તિરંગા ‘માં ભેરવાઈ પડ્યા!
ગુજરાત SIR ફાઇનલ લિસ્ટ જાહેર: રાજ્યમાં 4.40 કરોડ મતદારો, અમદાવાદમાં સૌથી વધુ મતદારો
મોટી હોનારત ટળી, વડોદરાના અર્થ આઈકોન કોમ્પ્લેક્સમાં આગ લાગતા અફરાતફરી
રણોલીમાં ખંડણી કાંડઃ રૂ. 50 લાખ નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી!
બજરંગ દળ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે કાર્યવાહીની માંગ
વર્ધા નજીક નવી દિલ્હી-ચેન્નાઈ એક્સપ્રેસના કોચમાં આગ, તમામ મુસાફરો સહીસલામત
માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને મળશે હવે 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ મફત સારવાર
નડિયાદના પાંચ હાટડીમાં ગૌ-કતલખાનું ઝડપાયું, પોલીસના દરોડાથી ચકચાર
બીસીએ ચૂંટણી પરિણામ પર ફરી બ્રેક, હાઈકોર્ટમાં સસ્પેન્સ યથાવત
સુરત – વડોદરા સેક્શન પર બ્લોકને કારણે કેટલીક ટ્રેનો પ્રભાવિત
સવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે પારો 34.4 ડિગ્રી પર સ્થિર થયો,ગરમીનું પ્રમાણ યથાવત
ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગમાં એમએસસી પ્રયોગશાળાનું નવીનીકરણ
નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ વિધાનસભામાં આવતીકાલે પાંચમી વખત બજેટ રજૂ કરશે, સ્થાનિક ચૂંટણી પહેલાં વિકાસ પર ખાસ ભાર
PM મોદી: ભારત માઉન્ટ એવરેસ્ટ સુધી ઉડી શકે એવું હેલિકોપ્ટર બનાવશે, ફ્રાન્સ ખાસ ભાગીદાર
વડોદરા મહાનગરપાલિકાનું ₹7,609 કરોડનું ‘વિકાસલક્ષી’ બજેટ રજૂ
બ્રહ્માકુમારીઝ અટલાદરા દ્વારા 90 હજાર ડાયમંડથી સુશોભિત શિવલિંગના દિવ્ય દર્શન યોજાયા
નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ગ્રેટ નિકોબાર મહાયોજનાને મંજૂરી આપી
વડોદરાના યુવાનો માટે ઐતિહાસિક પહેલ – AI Impact Summit 2026 માં યુવા પ્રતિનિધિમંડળની ભાગીદારી.
ઝિમ્બાબ્વે-આયર્લેન્ડ મેચ વરસાદને કારણે રદ: ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર, ઝિમ્બાબ્વે સુપર 8માં
AI સમિટમાં મોટી જાહેરાત: બેંગલુરુ બનશે વિશ્વનું પ્રથમ AI સિટી
PM મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિની મુલાકાત: ભારત-ફ્રાન્સ વચ્ચે મોટી ડીલની સંભાવના
ક્રિકેટર ઇશાન કિશનને મોડલ અદિતી હુંડિયાએ કર્યા ક્લીન બોલ્ડ, જલ્દી જ લગ્નબંધનમાં બંધાશે પાવર કપલ
તારિક રહેમાન બાંગ્લાદેશના 11મા વડા પ્રધાન બન્યા, 25 સભ્યોનું મંત્રીમંડળ, એક હિન્દુ ચહેરો શામેલ
વિવાદોનો પર્યાય એવી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલે જુનાગઢમાં ભવનાથમાં દર વર્ષે આયોજિત થતા મહાશિવરાત્રીના આધ્યાત્મિક મેળા મૃગીકુંડમાં સાધુઓ સાથે સ્નાન કરી એક નવો વિવાદ છેડ્યો છે. બીજી તરફ હવે આ મામલે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કીર્તિ પટેલે ઈન્દભારતી બાપુને ખુલ્લા પાડવાની ધમકી આપી છે.
કીર્તિ પટેલે મૃગીકુંડમાં સાધુઓ સાથે સ્નાન કરી કર્યું હતુ. મહાશિવરાત્રીએ ભગવો વેશ ધારણ કરીને કીર્તિએ મૃગીકુંડમાં સ્નાન કર્યું હતું. મૃગીકુંડમાં માત્ર સંન્યાસીઓ જ સ્નાન કરી શકે છે તેમ છતાં કીર્તિએ નિયમ તોડ્યો હતો. ત્યારે સૌથી સવાલ ઉભા થયા હતા કે આખરે કીર્તિ પટેલ મૃગીકુંડ સુધી કેવી રીતે પહોંચી? કોઈના ધ્યાને આ વાત આવતા તેણે ઈન્દ્રભારતી બાપુનું ધ્યાન દોર્યું હતું. જે બાદ ઈન્દ્રભારતી બાપુએ તંત્રને રજૂઆત કરતાં કીર્તિને કુંડમાંથી બહાર કાઢવામાં આવી હતી.
હવે કીર્તિએ પોતાને મૃગી કુંડમાંથી બહાર કાઢવા બદલ ઈન્દ્રભારતી બાપુ પર નિશાન સાધ્યુ છે અને તેમને ખુલ્લા પાડવાની ધમકી આપી છે. કીર્તિએ આરોપ લગાવ્યો છે કે મૃગીકુંડમાં ઈન્દ્રભારતી બાપુના અનેક શિષ્ય હતા ત્યારે તેમને કેમ બહાર ન કઢાયા. તેણે આક્ષેપ કર્યો કે ઈન્દ્રભારતી બાપુના કહેવાથી મને બહાર કાઢવામાં આવી હતી.
બીજી તરફ એવું પણ જાણવા મળ્યું છે કે કીર્તિ જૂનાગઢના ભારતી આશ્રમના સહયોગથી મૃગીકુંડ પહોંચી હતી. અને એ પણ જાણવા મળ્યું છે કે કીર્તિ ભારતી આશ્રમના હરિહરાનંદ બાપુની સેવક છે.
આ સમગ્ર મામલાનું કેન્દ્રસ્થાન જૂનાગઢના ભવનાથમાં બનેલી ઘટનાને બાબતે છે. જે બાદ કિર્તી પટેલ વિરુદ્ધ અહીં સત્તાવાર રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.