નૈનીતાલ: નૈનીતાલના (Nainital) જંગલમાં (Forest) લાગેલી આગને (Fire) 36 કલાકથી વધુ સમય થઈ ગયો...
સુરત: શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં વિચિત્ર ઘટના બની છે. અહીં લૂંટની ફરિયાદ કરવા પહોંચેલા...
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યા (Ayodhya) બાળ આયોગે શુક્રવારે 27 એપ્રિલે રેસ્ક્યુ...
નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે (Delhi High Court) શુક્રવારે દિલ્હી સરકાર (Delhi Govt) અને દિલ્હી...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્ર પરથી આવેલી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) આગામી 24 કલાક...
નૈનીતાલ: નૈનીતાલના (Nainital) જંગલમાં (Forest) લાગેલી આગને (Fire) 36 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી વન વિભાગ આગજની ઉપર...
સુરત: શહેરના અમરોલી પોલીસ સ્ટેશનમાં વિચિત્ર ઘટના બની છે. અહીં લૂંટની ફરિયાદ કરવા પહોંચેલા યુવકને જ અમરોલી પોલીસે લોકઅપમાં પુરી દીધો છે....
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના (Uttar Pradesh) અયોધ્યા (Ayodhya) બાળ આયોગે શુક્રવારે 27 એપ્રિલે રેસ્ક્યુ કર્યા હતા. આ બાળકોને બિહારથી (Bihar) ગેરકાયદેસર (Illegal)...
પશ્ચિમ બંગાળમાં ભાજપ ૨૦૧૯ કરતાં વધુ કોર કરવા ચાહે છે અને એમાં કેટલીક ઘટનાઓ ભાજપને મદદરૂપ બની શકે એમ છે. સંદેશખાલી પછી...
વારસાગત કર શું છે? હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીમાં તે અચાનક ચર્ચાનો મુદ્દો કેમ બની ગયો? શું તે એટલું કઠોર છે કે...
ભારત દેશને જ્યારે લોકશાહી દેશ બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો ત્યારે તેને દરેક વ્યક્તિ દ્વારા આવકારવામાં આવ્યો હતો. લોકશાહીને લોકો માટે, લોકો દ્વારા...
ગાંધીનગર: (Gandhinagar) અરબી સમુદ્ર પરથી આવેલી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) આગામી 24 કલાક દરમ્યાન માવઠું થવાની ચેતવણી હવામાન વિભાગ દ્વારા ઈશ્યુ...
રસ્તા વચ્ચે જ એક્ટિવા ઉભુ રાખી કાર ચાલક સાથે વાત કરતો હતો તે સમયે દુર જવા કહેતા ઉશ્કેરાયો (પ્રતિનિધિ) પેટલાદ તા.26 પેટલાદ...
બહેનના ઘરે આવેલા ભાઇએ અપશબ્દો બોલી સહી કરવા દબાણ કર્યું (પ્રતિનિધિ) આણંદ તા.26 આણંદ શહેરના ગર્વમેન્ટ ક્વાટર્સની સામે રહેતા મહિલાના સંયુક્તિ માલીકીની...
તૈયાર પાક ઉપજ મેળવવા ટાણે નુકસાન થવાની ચિંતા પણ પ્રસરી (પ્રતિનિધિ) આણંદ તા 26 આણંદ શહેર સહિત જિલ્લામા કેટલાક વિસ્તારોમાં આજે વહેલી...
ગાંધીનગર: (Gandhinagar) લોકસભાની ચૂંટણી (Election) માટે ભાજપ (BJP) દ્વારા આક્રમક ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં આગામી 7મી મેના રોજ મતદાન...
સુરતના (Surat) કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન નકારી કાઢવામાં આવ્યા બાદ અને અન્ય ઉમેદવારોએ તેમના ઉમેદવારીપત્રો પાછા ખેંચ્યા બાદ ભાજપના ઉમેદવાર મુકેશ...
સાત તબક્કાની લોકસભા ચૂંટણીના (Loksabha Election) બીજા તબક્કાનું મતદાન (Voting) શુક્રવારે સવારે 7 વાગ્યે શરૂ થયું હતું. જેમાં સૌથી ઓછું UPમાં 52.64%...
દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની (Hot) સ્થિતિ યથાવત છે. ઘણી જગ્યાએ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. તેવામાં હવામાન વિભાગે તેના...
જ્યારે ભારતમાં આર્થિક અસમાનતાની (Economic Inequality in India) વાત કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા જે વસ્તુ ધ્યાનમાં આવે છે તે શહેરી...
સુરત: નાટ્યાત્મક રીતે સુરત લોકસભા બેઠક પરથી ચૂંટણી નહીં લડી શકનાર નિલેશ કુંભાણી આખરે ફોર્મ રદ્દ થયાના 6 દિવસ બાદ અચાનક પ્રકટ...
નવી દિલ્હી: (New Delhi) દિલ્હીની એક અદાલતની સૂચના પર રચવામાં આવેલા 5 સભ્યોના મેડિકલ બોર્ડે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને (Arvind Kejriwal) તિહાર જેલમાં...
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Courte) ચૂંટણીમાં (Eletion) EVM સાથે મતદાન કર્યા પછી દરેક VVPATની ગણતરી કરવાની અરજીને ફગાવી દીધી છે. આ...
નવી દિલ્હી: . દેશની બીજી સૌથી મોટી ખાનગી આઈસીઆઈસીઆઈ (ICICI) બેંકે ચોંકાવનારો નિર્ણય લીધો છે. બેન્કે 17,000 ક્રેડિટ કાર્ડ બ્લોક કરી દીધા છે....
કોંગ્રેસના (Congress) મહાસચિવ જયરામ રમેશે NDA પર આરોપ લગાવ્યો છે કે તેણે બળજબરી પૂર્વક લોકોને એનડીએ તરફી વોટિંગ કરવા માટે દબાણ કર્યું...
નવી દિલ્હી: ભારતીય (Indian) મૂળની અમેરિકન અવકાશયાત્રી (American astronaut) સુનીતા વિલિયમ્સ (Sunita Williams) ફરી એકવાર અવકાશમાં જવા માટે તૈયાર છે. સુનિતા 6...
ટી-20 ક્રિકેટમાં (T20 Cricket) જ્યાં એક તરફ બેટ્સમેન પોતાની રમત દ્વારા સતત ઘણા નવા રેકોર્ડ (Record) બનાવી રહ્યા છે તો બીજી તરફ...
અમદાવાદ: બે વર્ષ પહેલાં દિવાળી વેકેશનમાં તા. 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબીમાં ઝૂલતો પુલ તુટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં 135 લોકોના મોત...
બિહાર: સુપ્રિમ કોર્ટે (Supreme Court) શુક્રવાર 26 એપ્રિલના રોજ વોટર વેરિફાઈબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) સ્લિપ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM) દ્વારા...
સુરત: નિલેશ કુંભાણીના લીધે સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસ શરમજનક સ્થિતિમાં મુકાયું છે. અહીં ચૂંટણી લડ્યા વિના જ કોંગ્રેસ હારી ગયું છે....
સુરત: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ પાટીદાર આંદોલનના સુરતના ચહેરા એવા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા વિધિવત રીતે આવતીકાલે તા. 27મી...
પ.બંગાળ: પશ્ચિમ બંગાળના (West Bengal) સંદેશખાલીમાં (Shandeshkhali) EDની ટીમ અગાવ દરોડા પાડવા માટે ગઇ હતી. તે દરમિયાન ટીમ ઉપર કરટલાંક માથાભારે લોકો...
સુરત: લોકસભા ચૂંટણી 2024માં (Loksabha Election 2024) સુરત (Surat) રાજકારણનું એપી સેન્ટર બન્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના (Congress) ઉમેદવાર નિલેશ...
મણીપુર: આસામ રાઈફલ્સ (Assam Rifles) અને મણિપુર પોલીસે (Manipur Police) ગુરુવારે કોળાની અંદર છુપાવવામાં આવેલ ડ્રગ્સની (Drugs) ઝડપી પાડ્યું હતું. આ ડ્રગ્સ...
અડાસથી મોસાળુ લઈને પરિવાર નટવરનગર તરફ જઈ રહ્યો હતો ઈજાગ્રસ્ત્રોને એસએસજી સહિતના હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાવડોદરા તા.26વડોદરા નજીક આવેલા સાકરદા ગામ થી...
36 કલાકથી સળગી રહેલા નૈનીતાલના જંગલોની આગ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી, ભારતીય સેનાનું MI-17 કાર્યરત
લૂંટની ફરિયાદ કરવા ગયેલા યુવકને જ અમરોલી પોલીસે પકડી લીધો, હકીકત જાણશો તો કહેશો બરાબર કર્યું..!
અયોધ્યામાં 95 બાળકોનું દીલધડક રેક્સ્યુ, આવી રીતે ફસાયા હતા મદરેસા માટેની જાળમાં
શિક્ષક ભરતી કૌભાંડ મમતાને ભારે પડશે
વારસાગત કર: લોકસભાની ચૂંટણીમાં અચાનક ચર્ચાનો મુદ્દો કેમ બની ગયો?
જો ખરેખર લોહશાહી જીવંત રાખવી હોય તો પ્રેફરેન્શિયલ વોટિંગ પદ્ધતિ અપનાવવી જોઈએ
દક્ષિણ ગુજરાત સહિત 16 જિલ્લાઓમાં માવઠાની વકી
પેટલાદમાં વેપારીએ ટ્રાફિક પોલીસને ધમકી આપી
આણંદમાં જમીન એનએ કરાવવા ભાઇએ બહેનને ધમકી આપી
આણંદમાં આકરા ઉનાળામાં ઝાપટું, ગરમીમાં રાહત પણ ખેતીમાં નુકસાનની ચિંતા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે ગુજરાતમાં: રાજકોટના જામકંડોરણા, ભરૂચ, ગોધરા, વડોદરામાં સભા સંબોધશે
સુરતમાં પુન:ચૂંટણી માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, કહ્યું હજી એક વિકલ્પ ખુલ્લો છે
13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન પૂર્ણ: સૌથી ઓછું UPમાં 52.64% જ્યારે ત્રિપુરામાં સૌથી વધુ 76.23 ટકા મતદાન
IMDનું નવું એલર્ટ: આ રાજ્યોમાં આવનારા 4 દિવસ પડશે વરસાદ, ભારે પવન પણ ફૂંકાશે
હિન્દુ-મુસ્લિમ કે SC-ST અને OBC? ભારતમાં કોની પાસે છે સૌથી વધુ સંપત્તિ?
ઉમેદવારી રદ થયા બાદ નિલેશ કુંભાણી પહેલીવાર સામે આવ્યા, વીડિયો મેસેજમાં કહ્યું, હું કોંગ્રેસ સાથે..
સતત 5 દિવસ ઇન્સ્યુલિનનો ડોઝ આપવો, કેજરીવાલ માટે મેડિકલ બોર્ડની સલાહ, સંજય સિંહે જતાવી આ આશંકા
‘સુરતમાં જે થયું તે…’: સુપ્રીમ કોર્ટમાં સુરત લોકસભા બેઠકનો મુદ્દો ચર્ચાયો, ચૂંટણી પંચ પાસે કોર્ટે માંગ્યો જવાબ
ICICI બેન્ક કેમ બ્લોક કર્યા 17,000 ક્રેડિટ કાર્ડ?, શું છે સમગ્ર મામલો, જાણો..
કોંગ્રેસનો આરોપ: મણિપુરમાં NDA માટે બળજબરીથી વોટ નંખાવવામાં આવ્યા
સુનીતા વિલિયમ્સ ત્રીજીવાર અંતરિક્ષમાં યાત્રા કરવા તઇયાર, પૃથ્વીથી 400 કિ.મી. ઉપર ભરશે ઉડાન
નાના દેશની આ ખેલાડીએ T20માં એક પણ રન આપ્યા વિના 7 વિકેટ લઈને અદભૂત રેકોર્ડ બનાવ્યો
મોરબીના ઝૂલતા પુલ કેસમાં ઓરેવાએ હાઈકોર્ટમાં માફી માંગી, પીડિતોને મહિને 12 હજાર આપવા તૈયાર
VVPAT અંગે SCના નિર્ણય બાદ PM નરેન્દ્ર મોદીનો વિપક્ષ ઉપર શાબ્દિક પ્રહાર, કહ્યું…
‘નિલેશ કુંભાણી સુરત આવશે તો લોકો દંડાથી મારશે’, કોંગ્રેસીઓએ બસ, રિક્ષા પર પોસ્ટર ચોંટાડ્યા
પાટીદાર આંદોલન જે સ્થળેથી શરૂ થયું હતું સુરતના તે ચોક પર અલ્પેશ-ધાર્મિક ભાજપનો ખેસ ધારણ કરશે
પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં CBIના દરોડા, મોટા પ્રમાણમાં દારૂ-ગોળો ઝડપ્યો
નિલેશ કુંભાણીની કોંગ્રેસે 6 વર્ષ માટે પક્ષમાંથી હકાલપટ્ટી કરી, બસ-રિક્ષા પર કુંભાણી વિરુદ્ધ લાગ્યા પોસ્ટર
કોળામાં આટલા કરોડનું ડ્રગ્સ મળ્યું, તસકરો અપનાવી અતરંગી ટે્કનિક
વડોદરા: સાકરદા મોક્ષી રોડ ઉપર ટેમ્પો અને ટેન્કર વચ્ચે અકસ્માત, 2થી વધુના મોત, 25 લોકો ઘવાયા
નૈનીતાલ: નૈનીતાલના (Nainital) જંગલમાં (Forest) લાગેલી આગને (Fire) 36 કલાકથી વધુ સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી વન વિભાગ આગજની ઉપર કાબૂ મેળવી શક્યું નથી. જેના કારણે વન વિભાગે ભારતીય સેના અને ભારતીય વાયુસેનાની (Indian Air Force) મદદ માંગી હતી. આ આગજનીમાં અત્યાર સુધી નૈનીતાલના જંગલોના કેટલાય હેક્ટર બાળીને રાખ થઈ ગયા છે.
હવે નૈનીતાલના જંગલોમાં લાગેલી આગને બુઝાવવા માટે ભારતીય વાયુસેનાના MI-17 હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. આજે શનિવારે આ હેલિકોપ્ટરે ભીમતાલ તળાવમાંથી પાણી ભર્યું અને તેની મદદથી જંગલની આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
જંગલની આગ હવે રહેણાંક વિસ્તારો સુધી પહોંચી હતી. આ કારણે આગજનીને કાબૂમાં લેવા માટે સેનાની મદદ લેવામાં આવી હતી. સુરક્ષાને ધ્યાનમાં રાખીને નૈની તળાવમાં બોટિંગ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. નૈનીતાલ ડિવિઝન ફોરેસ્ટ ઓફિસર ચંદ્રશેખર જોશીએ જણાવ્યું કે આગ બુઝાવવા માટે મોર્ના રેન્જના 40 જવાનો અને બે ફોરેસ્ટ રેન્જર્સને તૈનાત કરવામાં આવ્યા હતા.
જ્વાળાઓ હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી
અગ્નિજ્વાળાઓ નૈનીતાલ હાઈકોર્ટ કોલોની સુધી પહોંચી ગઈ હતી. તેમજ નૈનીતાલ ભવાલી રોડ પર પાઈનના જંગલોમાં લાગેલી આગને કારણે આખો રસ્તો ધુમાડામાં ઢંકાઈ ગયો હતો. આ સાથે જ ITI બિલ્ડીંગ પણ આગની લપેટમાં આવી હતી. આ સાથે જ ઉત્તરાખંડમાં છેલ્લા 24 કલાકમાં આગના 31 નવા કેસ નોંધાયા છે. આગજનીમાં 33.34 હેક્ટર જંગલો બળીને રાખ થઈ ગયા હતા.
તેમજ પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારે રૂદ્રપ્રયાગમાં ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી હતી જેઓ જંગલમાં આગ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ તમામ અધિકારીઓને એલર્ટ રહેવા અને સુરક્ષા માટે દરેક જરૂરી પગલા ભરવા સૂચના આપી હતી. આ સાથે તેમણે તમામ વિભાગોના અધિકારીઓને સંકલન જાળવવા જણાવ્યું હતું.
આગ રહેણાંક વિસ્તારોની નજીક પહોંચી હતી
આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર અનિલ જોશીએ જણાવ્યું હતું કે, “આગ પાઈન્સ નજીક સ્થિત એક જૂના અને ખાલી મકાનને લપેટમાં લીધી છે. તેનાથી હાઈકોર્ટ કોલોનીને કોઈ નુકસાન થયું નથી, પરંતુ આગ પાઈન્સ નજીક સ્થિત ભારતીય સેનાના સંવેદનશીલ વિસ્તારમાં પહોંચવાની સંભાવના છે. જેને ધ્યાનમાં રાખીને વહેલી તકે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અહીંના વન વિભાગ દ્વારા જારી કરાયેલા દૈનિક બુલેટિન મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુમાઉ ક્ષેત્રમાં જંગલમાં આગ લાગવાની 26 ઘટનાઓ બની હતી, જ્યારે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ ઘટનાઓ બની હતી, જેમાં 33.34 હેક્ટર જંગલ વિસ્તાર પ્રભાવિત થયો હતો. આ ઘટનાઓમાં 39,440 રૂપિયાનું આર્થિક નુકસાન થવાનો અંદાજ છે. ગત વર્ષની 1 નવેમ્બરથી અત્યાર સુધીમાં રાજ્યમાં જંગલમાં આગની કુલ 575 ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 689.89 હેક્ટર જંગલ વિસ્તારને અસર થઈ છે અને 14,41,771 રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે.